June 30, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ભુજની એ 300 મહિલાની બહાદૂરી આગળ પાકિસ્તાન ઊંધા માથે પટકાયું હતું, એ નાપાક ભૂલ્યું?

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે આંતરિક અને સરહદી ઘર્ષણ વધ્યા છે.એલઓસી પર રોજ બોમ્બમારો કરે રાખે છે, જ્યારે

Read More
ટોપ ન્યુઝ

પહલગામના આતંકવાદી હુમલા પછી જવાબ આપવા ભારતીય સેના તૈયાર?

પહલગામના આતંકવાદી હુમલા પછી ભારત સરકાર પાકિસ્તાન પર વળતો પ્રહાર કરવાની તૈયારીમાં છે. ભારતના મિસાઈલ પરીક્ષણ, અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ અને

Read More
ટોપ ન્યુઝ

પહલગામ હુમલા પાછળ પાકિસ્તાનને ‘બેનકાબ’ કર્યું એનઆઈએએ

હુમલાખોર આતંકવાદીઓ કાશ્મીરમાં છુપાયેલા હોવાના અહેવાલ પહલગામના આતંકવાદી હુમલામાં પાકિસ્તાની સેના અને એની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની સંડોવણી તો છે, જેના

Read More
ગુજરાત

ગુજરાતમાં હાથ બનાવટની વસ્તુનો ઝોક વધ્યો: 8,000થી વધુ કારીગરને થઈ રૂ. 20.89 કરોડની કમાણી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અનેક પરંપરાગત વારસાઓનું સંરક્ષણ

Read More
નેશનલ

પંદરસો રુપિયાના વિવાદમાં પરિવારના 3 લોકોએ ભર્યું અંતિમ પગલું

દીકરાએ ફાંસી લગાવ્યા પછી પરિવાર મા-દીકરીએ ખાઈ લીધું ઝેર વધતી મોંઘવારી અને ગરીબી ગરીબ પરિવારો માટે ધીમે ધીમે અભિશાપ બની

Read More
બિઝનેસમની મેનેજમેન્ટ

શેર યા સવાશેરઃ એક વર્ષમાં શેરબજારમાં જબરદસ્ત વળતર આપનારા ટોચના 10 શેર આ રહ્યાં

મુંબઈઃ વૈશ્વિક સ્તરે ટેરિફના ડર અને ઘરઆંગણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધો વચ્ચે અત્યારે મુંબઈ શેરબજારમાં અસ્થિર માહોલનો પણ

Read More
ગુજરાત

સ્થાપના દિનઃ ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત મહત્વપૂર્ણ રાજ્ય, નિકાસમાં 30 ટકા હિસ્સો

ગાંધીનગરઃ ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં

Read More
ટોપ ન્યુઝ

ભૂકંપ સાથે પાકિસ્તાનને નવો આંચકોઃ ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ કરી

ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે ત્યારે ગઈકાલે મધરાતે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી હતી,

Read More
ગુજરાત

અમદાવાદમાં ચંડોળાની ફરતે અતિક્રમણો જમીનદોસ્તઃ મિનિ બાંગ્લાદેશનો સફાયો

અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભાજપની આગેવાની હેઠળની સરકારે રાજ્યમાંથી ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરુપે

Read More
ટોપ ન્યુઝ

આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા પીએમ મોદીએ સેનાને આપી છૂટ: યુદ્ધના એંધાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકવાદી હુમલા અંગે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડા પ્રધાન નિવાસસ્થાને યોજવામાં આવેલી બેઠકમાં

Read More
error: Content is protected !!