અમદાવાદ જેલના કર્મચારીઓ માટે ‘PRAHARI’ ટ્રેનિંગ પ્રોગ્રામનું ઉદ્ઘાટન, જાણો કોને થશે ફાયદો?
જેલના કર્મચારીઓ માટે “સાયકોલોજિકલ રિસ્ક એસેસમેન્ટ, હેલ્થ અવેરનેસ એન્ડ રેઝિલિઅન્સ” (PRAHARI – પ્રહરી) પર એક અઠવાડિયા લાંબા ક્ષમતા-નિર્માણ કાર્યક્રમનું ઉદ્ઘાટન
Read More

























