July 3, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

86 વર્ષની વયે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન

મુંબઈ: ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. રતન ટાટા 86

Read More
ગુજરાતટોપ ન્યુઝ

Good News: ગુજરાતનાં લોથલ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતનાં લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએમએચસી)નાં

Read More
બિઝનેસ

આરબીઆઈએ ફરી એક વાર હોમલોનધારકોને કર્યાં નારાજ, જાણો કઈ રીતે?

કેન્દ્રીય રિઝર્વ બેંકે સતત દસમી વખત વ્યાજદરમાં કોઈ વધારો કર્યો નથી, પરંતુ વ્યાજદરમાં ઘટાડો નહીં કરીને પણ હોમલોનધારકોની નિરાશા મળી

Read More
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

હરિયાણા-કાશ્મીરની ચૂંટણીના પરિણામોની મહારાષ્ટ્ર પર અસર થશે કે નહીં, કોંગ્રેસના હારના કારણો કયા?

હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા. હરિયાાણામાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં ત્રીજી વખત સરકાર બનશે, જ્યારે કાશ્મીરમાં

Read More
ધર્મ

નવરાત્રીના સાતમા દિવસે અજમાવો આ ઉપાયો, મા કાલરાત્રી દૂર કરશે તમારા વિઘ્નો

છ દિવસ પૂરા થયા પછી નવરાત્રીનો સાતમો દિવસ. દુર્ગાના સાતમા સ્વરુપ માતા કાલરાત્રીની આજે પૂજા થાય છે. માતાજીનું સ્વરુપ ભલે

Read More
નેશનલ

Election Special: હરિયાણા-કાશ્મીરમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી કર્યો પ્રચાર, કોણ અસરકારક?

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી પછી હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી. આજે વિધાનસભાની ચૂંટણીન પરિણામો જાહેર થશે.

Read More
ધર્મ

નવરાત્રીનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને છે સમર્પિતઃ શું કરશો તો માતાજીની થશે કૃપા, જાણો?

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ. માતા કાત્યાયનીને આજનો સમર્પિત છે. આજના દિવસે માતાજીની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થયા છે

Read More
ધર્મનેશનલ

નવરાત્રીમાં માતાજીમય બન્યા પીએમ મોદી, પોતે લખેલો ગરબો શેર કર્યો

નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં નવરાત્રીના પાવન પર્વની હરખભેર ઉજવણી ચાલી રહી છે ત્યારે દેશના

Read More
ગુજરાતટોપ ન્યુઝ

મોતનો ઘાટઃ અંબાજીમાં લકઝરી બસનો ભીષણ અકસ્માત, ચારનાં મોત

પાલનપુરઃ નવરાત્રીના તહેવારમાં અંબાજીમાં ભીષણ અકસ્માતના સમાચાર મળી રહ્યા છે, જેમાં લકઝરી બસના અકસ્માતમાં ચાર જણના મોત થયા છે, જ્યારે

Read More
ધર્મ

નવરાત્રીનો પાંચમો દિવસઃ આજે સ્કંદમાતાની કૃપા મેળવવા આટલું અચૂક કરી શકો…

આજે નવરાત્રીનો પાંચમો દિવસ. પાંચમા દિવસે સ્કંદમાતાની ભક્તિ કરો, તમારી મનની કામના પૂરી કરશે માતાજી. આજે તમે સફેદ રંગના વસ્ત્રો

Read More
error: Content is protected !!