June 20, 2026

ધર્મ

ધર્મ

આજે નવરાત્રીનો છેલ્લો દિવસઃ સુખ-સમૃદ્ધિ માટે આટલું અચૂક કરવું…!

મા જગદંબાના પર્વના નવ દિવસ રંગચંગે આજે પૂરા થશે. નવરાત્રીનો આજે નવમો દિવસ. મા નવદુર્ગાના નવ સ્વરુપ પૈકી આજે સિદ્ધિદાત્રીના

Read More
ધર્મ

નવરાત્રીના સાતમા દિવસે અજમાવો આ ઉપાયો, મા કાલરાત્રી દૂર કરશે તમારા વિઘ્નો

છ દિવસ પૂરા થયા પછી નવરાત્રીનો સાતમો દિવસ. દુર્ગાના સાતમા સ્વરુપ માતા કાલરાત્રીની આજે પૂજા થાય છે. માતાજીનું સ્વરુપ ભલે

Read More
ધર્મ

નવરાત્રીનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને છે સમર્પિતઃ શું કરશો તો માતાજીની થશે કૃપા, જાણો?

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ. માતા કાત્યાયનીને આજનો સમર્પિત છે. આજના દિવસે માતાજીની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થયા છે

Read More
ધર્મનેશનલ

નવરાત્રીમાં માતાજીમય બન્યા પીએમ મોદી, પોતે લખેલો ગરબો શેર કર્યો

નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં નવરાત્રીના પાવન પર્વની હરખભેર ઉજવણી ચાલી રહી છે ત્યારે દેશના

Read More
ધર્મ

નવરાત્રીનો પાંચમો દિવસઃ આજે સ્કંદમાતાની કૃપા મેળવવા આટલું અચૂક કરી શકો…

આજે નવરાત્રીનો પાંચમો દિવસ. પાંચમા દિવસે સ્કંદમાતાની ભક્તિ કરો, તમારી મનની કામના પૂરી કરશે માતાજી. આજે તમે સફેદ રંગના વસ્ત્રો

Read More
ધર્મ

નવરાત્રીનો ચોથો દિવસઃ કુષ્માંડા માતાજીની પૂજા કરીને મેળવો કૃપા, આ રંગના પહેરો વસ્ત્રો…

નવરાત્રીના નવ દિવસમાંથી ત્રણ દિવસ પૂરા થયા અને આજે ચોથો દિવસ કુષ્માંડાને સમર્પિત છે. નવરાત્રીનો ચોથો દિવસ માતા કુષ્માંડાની પૂજા

Read More
ધર્મ

આજના દિવસે ચંદ્રઘંટા માતાજીને પૂજા કરજો, કલ્યાણ કરશે સૌનું માતાજી

નવરાત્રીના જોતજોતામાં બે દિવસ પૂરા થયા અને આજે ત્રીજો દિવસ. માતા દુર્ગાના ત્રીજા સ્વરુપની વાત કરીએ તો આજનો દિવસ ચંદ્રઘંટા

Read More
ધર્મ

નવરાત્રીનો બીજો દિવસઃ બ્રહ્મચારિણી માતાનો કરો પૂજાપાઠ, મનોકામના પૂરી કરશે માતાજી

નવરાત્રિના બીજા દિવસ દરમિયાન બ્રહ્મચારિણી માતાજીની પૂજા કરો. માતાજીની ભક્તિભાવ પૂર્વક ભક્તિ કરવાથી જીવનમાં સફળતા મળે છે. આજે નવરાત્રીના બીજા

Read More
ધર્મ

આજે નવરાત્રિનો પહેલો દિવસઃ કરો માતા શૈલપુત્રીની પૂજા અને જાણો મહત્ત્વ

નવરાત્રિનું પર્વ હિંદુઓનો મુખ્ય તહેવારો પૈકી એક છે, જે માતા દુર્ગાને સમર્પિત છે. માઈ ભક્તો આજથી નવ દિવસ માટે માતાજીની

Read More
વાસ્તુ ટિપ્સ

Vastu Tips: ઘરમાં આ રીતે દૂર કરો નકારાત્મકતા, સફળતા મળશે

ઘર-પરિવારમાં સુખ-શાંતિ રાખવાનું અમુક વખત સમજી વિચારી અને અમુક બાબતનું પાલન કરવાથી ઘરમાં પોઝિટિવિટી રહે છે, તમે સફળતાના શિખરો પણ

Read More
error: Content is protected !!