August 7, 2026

ટોપ ન્યુઝ

ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

બલુચિસ્તાનની ‘સ્વતંત્રતા’ માટે પાકિસ્તાન જ નહીં ચીન પણ જવાબદાર, આ રહ્યા કારણો?

બલુચિસ્તાનમાં હાલમાં ચાલી રહેલા બળવો અને હિંસક ઘટનાઓ પાછળ કેવળ સ્થાનિક અસંતોષ નહીં પરંતુ પાકિસ્તાની સત્તાવાળાઓની વર્ષોથી ચાલતી દમનકારી અને

Read More
ટોપ ન્યુઝ

પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો, જાસૂસની ગતિવિધિ જાણો?

જલંધર: પંજાબના જલંધર શહેરમાંથી ભારતની ગુપ્તચર એજન્સીઓએ એક પાકિસ્તાની જાસૂસને ઝડપી કાઢ્યો છે. આ વ્યક્તિ પર શંકા હતી કે તે

Read More
ટોપ ન્યુઝ

છત્તીસગઢમાં 21 દિવસના ઓપરેશનમાં 31 નકસલી ઠારઃ ‘કર્રેગુટ્ટાલુ હિલ્સ’ના રહસ્યો ખુલ્યા

‘નક્સલમુક્ત ભારત’ના સંકલ્પમાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરતા સુરક્ષા દળોએ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કર્રેગુટ્ટાલુ હિલ (KGH) પર નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીના

Read More
ટોપ ન્યુઝ

પાકિસ્તાન નરમ પડ્યુંઃ ભારતના બીએસએફના જવાનને 20 દિવસ પછી છોડ્યો

નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા 20 દિવસથી વધુ સમયથી અટકાયતમાં રાખવામાં આવેલા બીએસએફના જવાનને મુક્ત કરવામાં આવ્યો છે. આ જવાન શરુઆતની

Read More
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

Boycott: ભારતે પાકિસ્તાન સાથે તુર્કી, અઝરબૈઝાનને પાઠ ભણાવવો પડશે

પાકિસ્તાનના દોસ્ત તુર્કીને એક પછી ઝટકા, મહારાષ્ટ્ર, ગુજરાત પછી રાજસ્થાને આપ્યો ફટકો નવી દિલ્હી: છેલ્લાં થોડાં વર્ષોથી તુર્કી અને અઝરબૈઝાન

Read More
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

પહલગામ હુમલા પૂર્વે પાકિસ્તાની કંપનીએ રિયલ ટાઈમ સેટેલાઈટ તસવીરો કેમ ખરીદી?

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક અઠવાડિયાથી વધુ ચાલેલા સંઘર્ષ પછી પહલગામમાં નિર્દોષોની હત્યા કરનારા આતંકવાદીઓ ક્યાં જતા

Read More
ગુજરાતટોપ ન્યુઝ

ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદાસ્પદ પોસ્ટ: સરકારી કર્મચારીની કરાઈ ધરપકડ

રાષ્ટ્રીય એકતા અને દેશવિરોધી પોસ્ટ કરવાના આરોપસર 14 જણ સામે એફઆઈઆર અમદાવાદઃ પહલગામ હુમલા પછી આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માટે ભારતે

Read More
ગુજરાતટોપ ન્યુઝ

આજથી અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાશે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”

અમદાવાદીઓ મન મૂકીને માણશે ગીર, કચ્છ, વલસાડ સહિતની સુપ્રસિદ્ધ રસાયણમુક્ત કેરીની જ્યાફત અમદાવાદઃ અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો ઉનાળાના બળબળતા તાપ

Read More
ટોપ ન્યુઝ

પીએમ મોદીએ સંબોધનમાં પાકિસ્તાનને આપ્યો સખત સંદેશ: “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં”

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશવાસીઓને સંબોધ્યા હતા. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે

Read More
ટોપ ન્યુઝ

ઓપરેશન ‘સિંદૂર’ નામ કેમ રાખ્યું, પહલગામના પીડિતોને મળ્યો ન્યાય?

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં હુમલો કરીને 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે, ત્યારે સૌને સવાલ

Read More
error: Content is protected !!