June 22, 2026

ગુજરાત

ગુજરાતટોપ ન્યુઝ

Good News: ગુજરાતનાં લોથલ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતનાં લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએમએચસી)નાં

Read More
ગુજરાતટોપ ન્યુઝ

મોતનો ઘાટઃ અંબાજીમાં લકઝરી બસનો ભીષણ અકસ્માત, ચારનાં મોત

પાલનપુરઃ નવરાત્રીના તહેવારમાં અંબાજીમાં ભીષણ અકસ્માતના સમાચાર મળી રહ્યા છે, જેમાં લકઝરી બસના અકસ્માતમાં ચાર જણના મોત થયા છે, જ્યારે

Read More
ગુજરાતટોપ ન્યુઝ

શક્તિ રુપેણ સંસ્થિતા: ગુજરાતમાં મહિલાઓએ કર્યું શૌર્ય પ્રદર્શન, મંત્રમુગ્ધ કર્યાં

રાજકોટમાં મહિલાઓએ રમી તલવાર રાસ, જામનગર-મોરબીમાં અંગારા પર રાસ ગરબા… નવરાત્રીના તહેવારની દેશભરમાં ધૂમ છે. મા જગદંબાના પર્વમાં માતાજીની ભક્તિ

Read More
ગુજરાત

Demolition: વડોદરા પછી સોમનાથમાં બુલડોઝર ચલાવાતા અતિક્રમણોનો સફાયો

સોમનાથઃ વડોદરામાં ગેરકાયદે અતિક્રમણોનો સફાયો કરવાના અહેવાલો વચ્ચે શનિવારે સોમનાથમાં અતિક્રમણોને હટાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં 1400 પોલીસ કર્મચારીઓને તહેનાત

Read More
ગુજરાત

અમદાવાદ પોલીસ કમિશનરે ગરબા આયોજકો માટે જારી કરી ગાઈડલાઈન

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાના કાર્યક્રમનું આયોજન કરનારા આયોજકો માટે અમદાવાદ પોલીસ કમિશનરે ગાઈડલાઈન જારી કરી છે. આ ગાઈડલાઈનનું પાલન નહીં

Read More
ગુજરાત

ભાવનગરમાં નદીમાં બસ ડૂબીઃ 29 પ્રવાસીના જીવ બચાવાતા રાહત

ભાવનગરઃ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદને કારણે નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે.

Read More
ગુજરાત

શામળાજીથી દર્શન કરીને અમદાવાદ પરત ફરતી કારને નડ્યો અકસ્માત, સાતનાં મોત

અમદાવાદઃ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો. જિલ્લાના શામળાજી ખાતે કારને નડેલા ભીષણ રોડ અકસ્માતમાં સાત લોકોના મોત થયા

Read More
ગુજરાત

પ્રિન્સિપાલ કે હેવાનઃ બળાત્કારની કોશિશ કર્યા પછી 6 વર્ષની છોકરીની કરી હત્યા

મહારાષ્ટ્રના બદલાપુરની સ્કૂલના ક્લિનરે બે છોકરી સાથે દુષ્કર્મ કર્યાના પછી ગુજરાતની સ્કૂલમાં છ વર્ષની છોકરી સાથે બળાત્કારની કોશિશ પછી હત્યાનો

Read More
ગુજરાત

હવે સુરત નજીક ટ્રેન ઉથલાવવાની કોશિશ, બનાવની જાણ થતા મોટી હોનારત ટળી

સુરતઃ ગુજરાતના સુરતમાં હવે ટેન ઉથલાવવાની કોશિશ કરતા સમાચાર જાણવા મળ્યા હતા. સુરતમાં ટ્રેન ઉથલાવવાની કોશિશ કરી હતી. રેલવે ટ્રેકની

Read More
ગુજરાતધર્મ

બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઊઠ્યું અંબાજીઃ 32 લાખ ભક્તોએ કર્યાં દર્શન

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો વિના વિઘ્ન સુખરુપ સંપન્ન થયો. મેળાના દિવસોમાં માતાજીના ચોકમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી

Read More
error: Content is protected !!