June 21, 2026

ગુજરાત

ગુજરાત

તહેવારોની ઉજવણીમાં પર્યાવરણનું સંરક્ષણ જરુરીઃ ગણેશોત્સવમાં ખાસ માટીની મૂર્તિ બનાવવાની અપીલ

શહેરીજનોને નવીન પહેલો અપનાવવા પ્રોત્સાહિત કરવા સહિતના વિવિધ પ્રકલ્પો થકી શહેરમાં ઉજવાશે ઈકો ફ્રેન્ડલી તહેવારો અમદાવાદ શહેરમાં આગામી ધાર્મિક તહેવારોની

Read More
ગુજરાત

ગુજરાતના હિલસ્ટેશન સાપુતારા જઈ રહ્યા છો તો મોનસૂન ફેસ્ટિવલમાં લાભ લેવાનું ચૂકતા નહીં…

ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં થયો અભૂતપૂર્વ વધારો, 2024માં 26.91 લાખ લોકો આવ્યા ગુજરાતના ડાંગી, મણિયારોથી માંડીને 12 રાજ્યોના પરંપરાગત નૃત્યો

Read More
ગુજરાતટોપ ન્યુઝ

સીમા પર સુખનો સૂર્યોદયઃ ભૂપેન્દ્ર પટેલે સરહદી ગામની મુલાકાતે, બીએસએફના જવાનોની પીઠ થાબડી…

મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી ગાંધીનગર-બનાસકાંઠાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર પછી પણ સરહદી રાજ્યોમાં

Read More
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ અનુસૂચિત જાતિના નાગરિકોને ઓછા વ્યાજે ધિરાણ અપાશે

ધિરાણ લેવા ઈચ્છુક નાગરીકો આગામી તા.૨૩ જુલાઈથી ૧૭ ઓગષ્ટ સુધી www.sje.gujarat.gov.in/gscdc વેબસાઈટ પર અરજી કરી શકશે . રાજ્ય સરકાર દ્વારા

Read More
ગુજરાત

વંદે સોમનાથ કલા મહોત્સવઃ ગુજરાતમાં સોમનાથની પ્રાચીન કલા આરાધના પુનઃ જીવીત કરી

મહારાણી ચૌલાદેવી,હજારો નૃત્યાંગના અને નર્તકો દ્વારા થતી સોમનાથની નૃત્ય આરાધના પુનઃ પ્રારંભનો સાક્ષી બન્યો અરબી સમુદ્ર સોમનાથ: ગુજરાતના સોમનાથમાં વંદે

Read More
ગુજરાત

સ્વામિત્વ યોજના મુદ્દે સરકારનો મોટો નિર્ણય: ગુજરાતમાં હવે ગ્રામ્ય મિલકત સનદ વિના મૂલ્યે મળશે

25 લાખ મિલકતધારકોને સનદ મેળવવાના નાણાંકીય ભારણથી મુક્તિ મળશે ગાંધીનગરઃ સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની

Read More
ગુજરાતટોપ ન્યુઝ

અમદાવાદે દેશમાં ડંકો વગાડ્યોઃ દેશનું સ્વચ્છ શહેર બન્યું, પણ નાગરિકોની જવાબદારી વધારી, તૈયાર રહેજો!

સ્વચ્છતાના નામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝુંબેશ હાથ ધર્યા પછી લોકોમાં સ્વચ્છતા રાખવા મુદ્દે જાગૃતિ આવી છે, જે ગામ, શહેર

Read More
ગુજરાત

જૂનાગઢના માંગરોળ નજીક જર્જરિત પુલનો સ્લેબ ઉતારતા મોટી દુર્ઘટના ટળીઃ સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરિત પુલને તોડવાની કામગીરી વખતે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. બ્રિજનો

Read More
ગુજરાત

એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર 450 કર્મચારીનું સિવિલ હોસ્પિટલ દ્વારા કરાયું સન્માન

અમુક સ્ટાફે તેમની ફરજના કલાક પુરા થતા ઘરે જવાનું કહેવા છતા પોતાની નૈતિક ફરજ ગણી બારથી ૨૪ કલાક કામ કર્યુ

Read More
ઈન્ટરનેશનલગુજરાતટોપ ન્યુઝ

પ્લેને ઉડાન ભર્યાની 3 સેકન્ડમાં ફ્યુઅલ મળવાનું બંધ થયું અને 29 સેકન્ડમાં ક્રેશ

અમદાવાદ પ્લેન ક્રેશના એક મહિનામાં નવો રિપોર્ટ જાહેર, જાણો વિગતવાર અહેવાલ બારમી જૂનના અમદાવાદમાં પ્લેન ક્રેશના અકસ્માતે દુનિયાને હચમચાવી નાખ્યું

Read More
error: Content is protected !!