March 25, 2026
વાંચન વૈવિધ્યમહોમ

ઈમરજન્સીના 50 વર્ષઃ લોકશાહીના કાળાં અધ્યાયને ભૂલી ના શકાય

ઈમરજન્સીના પચાસ વર્ષઃ 25 જૂન 1975ના મધરાત દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી. એ દિવસ લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે

Read More
ગુજરાતનેશનલ

આજના પર્યાવરણ દિવસે ગુજરાતનું ‘વન કવચ’ મોડલ બન્યું દેશ માટે પ્રેરણાસ્ત્રોત

વનીકરણના નવીન અભિગમ હેઠળ ગુજરાતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં Every Day Green Future તરફ પગલાં ભર્યાં ગાંધીનગર: ભારતમાં પર્યાવરણ સંરક્ષણ

Read More
ટોપ ન્યુઝ

IPL વિજય રેલીથી લઈ ધાર્મિક મેળા સુધી: અઢી દાયકામાં ‘નાસભાગ’થી કેટલા નિર્દોષોએ જીવ ગુમાવ્યાં?

બેંગલુરુ પહેલી વખત આઈપીએલની ટ્રોફી જીત્યાની ખુશી 24 કલાક પૂરા થયા નહીં ને માતમમાં ફેરવાઈ ગઈ. વિજય રેલી વખતે બેંગલુરુના

Read More
ધર્મ

270 વર્ષ પછી પદ્મનાભસ્વામી મંદિરમાં મહાકુંભઅભિષેકમ થશેઃ જાણો પરંપરાનું મહત્ત્વ

કેરળના વિશ્વ પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 270 વર્ષ પછી આઠમી જૂનના મહા કુંભઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. કુંભઅભિષેકમ પરંપરાનું શું

Read More
ટોપ ન્યુઝધર્મ

નાશિક સિંહસ્થ કુંભ મેળો: મહત્વપૂર્ણ તારીખો, તિથિ અને સ્નાન વિશેષ

પ્રયાગરાજમાં સૌથી મોટા મહાકુંભનું આયોજન સંપન્ન થયા પછી હવે નાશિકમાં આયોજન કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાશિકમાં આયોજિત સિંહસ્થ કુંભ મેળાની તારીખની

Read More
ટોપ ન્યુઝ

જગદગુરુ રામભદ્રાચાર્યએ સેના પ્રમુખને આપી ‘રામમંત્ર’ની દીક્ષા અને દક્ષિણામાં PoK માંગ્યું

આર્મી પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી તાજેતરમાં ચિત્રકૂટ ગયા હતા, જ્યાં તેઓ જગદગુરુ રામભદ્રાચાર્યજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. જગદગુરુ રામભદ્રાચાર્યએ તેમની

Read More
ગુજરાત

કડી-વિસાવદર પેટા-ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગઃ અપક્ષ અને નાની પાર્ટીઓનો પણ પ્રવેશ

ગાંધીનગરઃ દેશમાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં સત્તાધારી પાર્ટી સિવાય વિપક્ષી પાર્ટી હજુ

Read More
ટોપ ન્યુઝ

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બેનકાબઃ કુવૈતમાં ગુલામ નબી આઝાદની તબિયત લથડી

ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતના નેતાઓનું પ્રતિનિધિમંડળ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના આતંકવાદી સમર્થન સામે અવાજ ઉઠાવવા વિવિધ દેશોની મુલાકાતે છે. આવી મુલાકાત

Read More
ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રના તળાવો તથા ચેકડેમને નર્મદાનું જળ અપાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ – તળાવ ભરવા સાથે

Read More
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને થઈ 891, PM મોદીએ વ્યક્ત કરી ખુશી

સાવજોના વસવાટ માટે જાણીતા ગુજરાતના ગીરમાં ધીમે ધીમે સિંહોના વિસ્તારોનું કદ વધી રહ્યું છે. એની સાથે સિંહોની સંખ્યા પણ વધી

Read More
error: Content is protected !!