March 23, 2026
ગુજરાતટોપ ન્યુઝ

સાવધાનઃ અમદાવાદમાં પાલતુ શ્વાનના નખ લાગવાથી પોલીસ ઈન્સ્પેક્ટરનું મૃત્યુ

કૂતરાના નખનો ઘા પણ જીવલેણ બની શકે? જાણો અમદાવાદના પીઆઈના કિસ્સા વિશે ગુજરાતના અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે,

Read More
ગુજરાત

ગુજરાતમાં રૂ.૨૦૦ કરોડના બજેટ સાથે સુવ્યવસ્થિત અને ટકાઉ શહેરી પરિવહનનો માર્ગ મોકળો

મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની કાર્યપદ્ધતિ જાહેર ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ

Read More
ધર્મ

રાવણના મૃત્યુ પછી પત્ની મંદોદરીનું શું થયું? જાણો દશેરાની આ અજાણી વાત…

નવલા નોરતાંનું સમાપન દશેરા પર રાવણ દહનથી થાય છે. દશાનન રાવણની પત્ની હતી મંદોદરી અને મંદોદરી સિવાય રાવણની બીજી બે

Read More
ધર્મ

ભગવાન વિષ્ણુના મંદિરનો ‘રક્ષક’ છે શાકાહારી મગર: જાણો આસ્થા ને રહસ્યની અનોખી ગાથા

કેરળના શ્રી અનંતપદ્યનાભ સ્વામી મંદિરનો ‘બાબિયા’ મગર દાયકાઓથી ભક્તો માટે કઈ રીતે બન્યો છે આસ્થાનું પ્રતીક દેશમાં અનેક ધાર્મિક સ્થળો

Read More
મનોરંજન

બર્થ-ડે સ્ટારઃ હીરો બનવાનું સપનું રોળાયા પછી પ્રેમસાબ બની ગયા ખૂંખાર વિલન

પચાસ વર્ષની ફિલ્મી કરિયર, 300થી વધુ ફિલ્મો અને ‘પ્રેમ નામ હૈ મેરા’નો ડાયલોગ: જાણો પ્રેમ ચોપરાની અજાણી વાતો નાટક હોય

Read More
ટોપ ન્યુઝબિઝનેસ

ગોલ્ડના ભાવમાં ઐતિહાસિક તેજીઃ જાણો સોનાની આગઝરતી તેજીના કારણો

રિટેલ અને એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, માર્કેટ પર શું અસર થશે? સોનાના ભાવમાં રોજ નવા નવા ઐતિહાસિક શિખરો

Read More
હેલ્થ

National Ayurveda Day: આયુર્વેદ, પોષણ અને સ્વાસ્થ્યના ત્રિવેણી સંગમ દ્વારા તંદુરસ્ત રહી શકો!

શરદ ઋતુમાં આવતો ‘સમપ્રકાશીય દિવસ’ એટલે તા. ૨૩ સપ્ટેમ્બર. આ દિવસે રાત અને દિવસ લગભગ સમાન હોય છે, જે આયુર્વેદના

Read More
ધર્મ

નવરાત્રીઃ તમારી મનોકામના પૂરી કરે છે ત્રિપુર સુંદરી મંદિર, ક્યાં આવેલું છે?

ત્રિપુરાના ઉદયપુરમાં સ્થિત આ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. અહીં દેવી સતીના ડાબા પગનો ભાગ પડ્યો હતો, અને તેનું નિર્માણ

Read More
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

ઈદી અમીનના માફક ટ્રમ્પ અમેરિકાને યુગાન્ડા બનાવશે?

ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસીથી અમેરિકાનું ભાવિ ખતરામાં, ઈતિહાસમાંથી કયો પાઠ શીખવાની જરૂર છે? ડોનાલ્ડ ટ્રમ્પ માસ ડિપોર્ટેશન કરાવી રહ્યા છે તેની

Read More
ધર્મમની મેનેજમેન્ટ

નવરાત્રી: આર્થિક સદ્ધરતાની નવી દિશા

નવરાત્રી ફક્ત ભક્તિ અને ઉપાસનાનું પર્વ જ નહીં, પરંતુ આત્મચિંતન અને જીવનને એક નવી દિશામાં લઈ જવાનો અવસર છે. માતા

Read More
error: Content is protected !!