April 2, 2026
ધર્મ

નવરાત્રીનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને છે સમર્પિતઃ શું કરશો તો માતાજીની થશે કૃપા, જાણો?

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ. માતા કાત્યાયનીને આજનો સમર્પિત છે. આજના દિવસે માતાજીની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થયા છે

Read More
ધર્મનેશનલ

નવરાત્રીમાં માતાજીમય બન્યા પીએમ મોદી, પોતે લખેલો ગરબો શેર કર્યો

નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં નવરાત્રીના પાવન પર્વની હરખભેર ઉજવણી ચાલી રહી છે ત્યારે દેશના

Read More
ગુજરાતટોપ ન્યુઝ

મોતનો ઘાટઃ અંબાજીમાં લકઝરી બસનો ભીષણ અકસ્માત, ચારનાં મોત

પાલનપુરઃ નવરાત્રીના તહેવારમાં અંબાજીમાં ભીષણ અકસ્માતના સમાચાર મળી રહ્યા છે, જેમાં લકઝરી બસના અકસ્માતમાં ચાર જણના મોત થયા છે, જ્યારે

Read More
ધર્મ

નવરાત્રીનો પાંચમો દિવસઃ આજે સ્કંદમાતાની કૃપા મેળવવા આટલું અચૂક કરી શકો…

આજે નવરાત્રીનો પાંચમો દિવસ. પાંચમા દિવસે સ્કંદમાતાની ભક્તિ કરો, તમારી મનની કામના પૂરી કરશે માતાજી. આજે તમે સફેદ રંગના વસ્ત્રો

Read More
ગુજરાતટોપ ન્યુઝ

શક્તિ રુપેણ સંસ્થિતા: ગુજરાતમાં મહિલાઓએ કર્યું શૌર્ય પ્રદર્શન, મંત્રમુગ્ધ કર્યાં

રાજકોટમાં મહિલાઓએ રમી તલવાર રાસ, જામનગર-મોરબીમાં અંગારા પર રાસ ગરબા… નવરાત્રીના તહેવારની દેશભરમાં ધૂમ છે. મા જગદંબાના પર્વમાં માતાજીની ભક્તિ

Read More
લાઈફ સ્ટાઈલ

પુસ્તક હાથમાં લેતા જ ઊંઘ આવી જાય છે, બોલો શું કરવું?

માનવ શરીરની રચના પ્રમાણે ઊંઘ જરુરી છે, જેમાં મર્યાદિત કલાકોમાં ઊંઘ લેવાનું જરુરી છે. બાળકો હોય કે મોટેરા પણ દરેકના

Read More
બિઝનેસમની મેનેજમેન્ટ

શેર યા સવાશેરઃ એક વર્ષમાં 53,000 ટકાનો ઉછાળો આવ્યો, કયો છે છપ્પરફાડ Stock?

શ્રી અધિકારી બ્રધર્સ ટેલિવિઝન નેટવર્કે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું હતું. માન્યામાં નહીં આવે, પરંતુ 10,000 રુપિયાના રોકાણ

Read More
મનોરંજન

સુપરફ્લોપ ફિલ્મે રેલવેને કરાવ્યું હતું મોટું નુકસાન, જાણો કઈ હતી એક્શન થ્રિલર મૂવી…?

આવી જ ફિલ્મની વાર્તાના આધારે અનેક વિદેશી ફિલ્મો બનાવાઈ 1980ના વર્ષમાં મોટી સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મ બહુ ગાજી હતી, પરંતુ બોક્સઓફિસ

Read More
મુંબઈ

મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનો શુભારંભ, જાણો A to Z માહિતી…

મુંબઈઃ દેશના આર્થિક પાટનગરના રહેવાસીઓને આખરે લાંબા સમયગાળાના ઈંતજાર પછી વધુ મેટ્રો ટ્રેન મળી છે. લાંબા સમયગાળા પછી આખરે મુંબઈમાં

Read More
ધર્મ

નવરાત્રીનો ચોથો દિવસઃ કુષ્માંડા માતાજીની પૂજા કરીને મેળવો કૃપા, આ રંગના પહેરો વસ્ત્રો…

નવરાત્રીના નવ દિવસમાંથી ત્રણ દિવસ પૂરા થયા અને આજે ચોથો દિવસ કુષ્માંડાને સમર્પિત છે. નવરાત્રીનો ચોથો દિવસ માતા કુષ્માંડાની પૂજા

Read More
error: Content is protected !!