March 22, 2026

ટોપ ન્યુઝ

ટોપ ન્યુઝ

પહલગામ હુમલા પાછળ પાકિસ્તાનને ‘બેનકાબ’ કર્યું એનઆઈએએ

હુમલાખોર આતંકવાદીઓ કાશ્મીરમાં છુપાયેલા હોવાના અહેવાલ પહલગામના આતંકવાદી હુમલામાં પાકિસ્તાની સેના અને એની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની સંડોવણી તો છે, જેના

Read More
ટોપ ન્યુઝ

ભૂકંપ સાથે પાકિસ્તાનને નવો આંચકોઃ ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ કરી

ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે ત્યારે ગઈકાલે મધરાતે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી હતી,

Read More
ટોપ ન્યુઝ

આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા પીએમ મોદીએ સેનાને આપી છૂટ: યુદ્ધના એંધાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકવાદી હુમલા અંગે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડા પ્રધાન નિવાસસ્થાને યોજવામાં આવેલી બેઠકમાં

Read More
ટોપ ન્યુઝ

પહલગામ હુમલાનો નવો વીડિયો વાઈરલ થયો, વધુ એક સાક્ષીએ જણાવી હકીકત

શ્રીનગર-નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા વખતે બૈસરન ઘાટીમાં જિપલાઈન કરી રહેલા ઋષિ નામના શખસનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં

Read More
ટોપ ન્યુઝ

પહલગામ એટેકઃ મિશન રેડી, ગમે ત્યારે ગમે તે જગ્યાએ નૌકાદળે આપ્યાં ‘ગંભીર’ સંકેત

પહલગામ હુમલા પછી આતંકવાદીઓની શોધ માટે ભારત સરકાર આકાશ પાતાળ એક કરી રહ્યું છે, જ્યારે તેમને સમર્થન આપનાર પડોશી દેશ

Read More
ટોપ ન્યુઝ

પહલગામ હુમલામાં સામેલ આતંવાદીઓના ઘરનો કરાયો સફાયો, પાકિસ્તાનનું કનેક્શન જાણો?

પહલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન થોકરના અનંતનાગ જિલ્લાના બિજબહેરા સ્થિત ગોરી વિસ્તારમાં આવેલા ઘરનો સુરક્ષા દળોએ સફાયો કર્યો

Read More
ટોપ ન્યુઝ

Pahalgam Terror Attack: સર્વ પક્ષોની બેઠકમાં સરકારે ‘સુરક્ષામાં ભૂલ’ સ્વીકારી, બેઠકમાં શું થયું?

શ્રીનગર-નવી દિલ્હીઃ પહલગામના આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવમાં આવી ગયા છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદને કારણે દર

Read More
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

પહલગામ હુમલા પછી સરકારે સિંધુ જળ સંધિને અટકાવી, પાકિસ્તાન પર શું અસર થશે?

65 વર્ષમાં ભારત સરકારે પહેલી વાર સિંધુ જળ સંધિને અટકાવતા પાકિસ્તાનના શું હાલ થશે? પહલગામ હુમલા પછી ભારતમાં આતંકવાદીઓ અને

Read More
ટોપ ન્યુઝ

Pahalgam Terror Attack: 26 વર્ષનો એ જવાન કોણ હતો, જેને સાત દિવસ પહેલા કર્યા હતા લગ્ન?

પરિવાર સાથે વેકેશન-હનીમૂન માટે પહલગામ જવાનું ભારે પડ્યું એ વીર સપુતોને, કોણ હતા? પુલવામાં એટેક હોય કે પહલગામ, પણ દેશમાં

Read More
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

પહલગામના હુમલામાં મહારાષ્ટ્રના 6 નાગરિકના મોતઃ બુલઢાણાનો જૈન પરિવાર બચ્યો

રેલવેના એન્જિનિયર સહિત ડોંબિવલીના ત્રણનાં મોત, નાગપુરનો પરિવાર જીવ બચાવવામાં સફળ (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલામાં 28

Read More
error: Content is protected !!