June 30, 2025

ગુજરાત

ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને થઈ 891, PM મોદીએ વ્યક્ત કરી ખુશી

સાવજોના વસવાટ માટે જાણીતા ગુજરાતના ગીરમાં ધીમે ધીમે સિંહોના વિસ્તારોનું કદ વધી રહ્યું છે. એની સાથે સિંહોની સંખ્યા પણ વધી

Read More
ગુજરાત

48 કલાકમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં સરકાર સફળ

ગાંધીનગર: ગુજરાત આજે દેશના ગ્રોથ એન્જિન તરીકે સતત આગેકૂચ કરી રહ્યું છે, અને તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે.

Read More
ગુજરાત

ગુજરાતના ખૂણે-ખૂણે સુધી પીવાનું-સિંચાઈનું પાણી પહોંચાડવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ

ગાંધીનગરઃ દહેગામના ધારીસણા ગામ ખાતેથી જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્મિત છ ચેકડેમોનું ગઈકાલે લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ મંત્રીએ ધારીસણા

Read More
ગુજરાતટોપ ન્યુઝ

ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદાસ્પદ પોસ્ટ: સરકારી કર્મચારીની કરાઈ ધરપકડ

રાષ્ટ્રીય એકતા અને દેશવિરોધી પોસ્ટ કરવાના આરોપસર 14 જણ સામે એફઆઈઆર અમદાવાદઃ પહલગામ હુમલા પછી આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માટે ભારતે

Read More
ગુજરાતટોપ ન્યુઝ

આજથી અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાશે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”

અમદાવાદીઓ મન મૂકીને માણશે ગીર, કચ્છ, વલસાડ સહિતની સુપ્રસિદ્ધ રસાયણમુક્ત કેરીની જ્યાફત અમદાવાદઃ અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો ઉનાળાના બળબળતા તાપ

Read More
ગુજરાત

ગુજરાતના ૧૯ એરપોર્ટ પરથી 2024માં અંદાજે 1.70 કરોડ પ્રવાસીએ કરી અવરજવર

કેન્દ્ર સરકારની ‘ઉડાન યોજના’ અંતર્ગત રાજ્યમાં વિવિધ ૦૭ ફ્લાઇટ સેવારત ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૭૩થી શેરડી, કપાસ જેવા વિવિધ

Read More
ગુજરાતટોપ ન્યુઝ

ભુજની એ 300 મહિલાની બહાદૂરી આગળ પાકિસ્તાન ઊંધા માથે પટકાયું હતું, એ નાપાક ભૂલ્યું?

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે આંતરિક અને સરહદી ઘર્ષણ વધ્યા છે.એલઓસી પર રોજ બોમ્બમારો કરે રાખે છે, જ્યારે

Read More
ગુજરાત

ગુજરાતમાં હાથ બનાવટની વસ્તુનો ઝોક વધ્યો: 8,000થી વધુ કારીગરને થઈ રૂ. 20.89 કરોડની કમાણી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અનેક પરંપરાગત વારસાઓનું સંરક્ષણ

Read More
ગુજરાત

સ્થાપના દિનઃ ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત મહત્વપૂર્ણ રાજ્ય, નિકાસમાં 30 ટકા હિસ્સો

ગાંધીનગરઃ ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં

Read More
ગુજરાત

અમદાવાદમાં ચંડોળાની ફરતે અતિક્રમણો જમીનદોસ્તઃ મિનિ બાંગ્લાદેશનો સફાયો

અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભાજપની આગેવાની હેઠળની સરકારે રાજ્યમાંથી ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરુપે

Read More
error: Content is protected !!