March 23, 2026

ગુજરાત

ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં મેઘતાંડવઃ ભરૂચ, વડોદરામાં પૂરનું સંકટ, નર્મદા નદીના વધુ દરવાજા ખોલ્યા

ગાંધીનગરઃ શનિવારથી ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે વડોદરા, ભરુચમાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી

Read More
ગુજરાત

તહેવારોમાં સાચવજોઃ આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, રેડ એલર્ટ જારી

મોરબીમાં કોઝવેમાં ટ્રેક્ટર ટ્રોલી ઊંધી વળી, 17 લોકો તણાયા ગાંધીનગરઃ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજસ્થાન, મધ્ય

Read More
ગુજરાત

ગુજરાતમાં ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું ૩૫૦ કરોડનું કૃષિ રાહત પેકેજ

૯ જિલ્લાના ૪૫ તાલુકાનો આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત ગાંધીનગરઃ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ મિક્સ રહી છે, જેમાં સૌરાષ્ટ્રમાં

Read More
ગુજરાતહોમ

ગુજરાતમાં ગાંજો, ચરસ, અફીણ જેવા નશીલા પદાર્થોનું સેવન બંધ કરજો નહીં તો…

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સૌથી ટૂંકા સત્રનું શુક્રવારે સમાપન થયું. આ ત્રણ દિવસના સત્રમાં સૌથી મહત્વના બિલમાં અંધશ્રદ્ધા વિરોધી વિધેયકને સર્વાનુમતે

Read More
ગુજરાત

ચાંદીપુરા વાયરસનો ગુજરાતમાં ખતરો ટળ્યો પણ સતર્ક રહેવાનું જરુરી!

અત્યાર સુધીમાં વાયરસને કારણે 28 બાળકનાં મોત, પણ હાલમાં કેસ નથી ગાંધીનગરઃ કોરોના મહામારી પછી ગુજરાત રાજ્યમાં નવી બીમારીનું સંકટ

Read More
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનારા સુધરી જજો, નહીં તો હવે કાયદો કામ કરશે!

ગાંધીનગરઃ દેશમાં અંધશ્રદ્ધાના નામે ભોળા-ગરીબ-અમીર લોકોને લૂંટી લેનારાનો તોટો નથી, જેમાં ગુજરાતમાં નિરક્ષર લોકો સૌથી વધુ ભૂવા અને અંધશ્રદ્ધાના નામે

Read More
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં એસટી બસના પ્રવાસીઓની સુવિધા માટે 166 કરોડના ખર્ચે નવી બસો શરુ કરી

ગાંધીનગર: ગુજરાત સરકારના નેતૃત્વ હેઠળ ગુજરાત એસટી બસોની સાથે સ્ટેન્ડના પરિસરમાં કાપાપલટ કરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા દોઢ વર્ષમાં

Read More
ગુજરાત

દશામાની મૂર્તિનું વિસર્જનઃ સાબરમતી નદીમાં પાંચ ડૂબ્યા, ત્રણનાં મોત

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગરમાં દશામાના વ્રત નિમિત્તે મૂર્તિને સાબરમતી નદીમાં પધરાવવા જતા એક હૃદયદ્રાવક ઘટના બની. સાબમરતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન

Read More
ગુજરાતટોપ ન્યુઝ

હર ઘર તિરંગા: ગુજરાતમાં બરડા ડુંગરની 2090 ફૂટની ઊંચાઈ પરથી લહેરાવાયો તિરંગો

ગાંધીનગર: 15મી ઓગસ્ટનાં સ્વતંત્રતા પર્વ નિમિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાસ કરીને તિરંગા અભિયાન ઉજવવાની હિમાયત કરી છે ત્યારે

Read More
ગુજરાતમહારાષ્ટ્ર

…તો સાડા પાંચ કલાકમાં વંદે ભારત (20 કોચની) મુંબઈથી અમદાવાદ પહોંચશે

મુંબઈ અને અમદાવાદની વચ્ચે એક પછી એક પ્રીમિયમ અને હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાની યોજના હાથ ધરવામાં આવી છે, જેમાં હવે

Read More
error: Content is protected !!