March 22, 2026

ગુજરાત

ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં મેઘમહેર: નડિયાદમાં 10 ઇંચથી વધુ વરસાદ, ઉત્તર ગુજરાતમાં 65 ટકા વરસાદ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડાના નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૨૪

Read More
ગુજરાતટોપ ન્યુઝ

વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે: 5 વર્ષમાં 25,000થી વધુ કેન્સરના દર્દીએ ગુજરાતમાં મેળવી સારવાર

– સરેરાશ 49,000થી વધુ લોકોએ વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ ઓપીડીનો લાભ મેળવ્યો. – દર વર્ષે કેન્સર સ્ક્રીનિંગ માટે 100થી વધુ કેમ્પનું

Read More
ગુજરાત

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ૫૯.૪૨ ટકા જળસંગ્રહ: 58 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી પૂરી

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં

Read More
ગુજરાત

તહેવારોની ઉજવણીમાં પર્યાવરણનું સંરક્ષણ જરુરીઃ ગણેશોત્સવમાં ખાસ માટીની મૂર્તિ બનાવવાની અપીલ

શહેરીજનોને નવીન પહેલો અપનાવવા પ્રોત્સાહિત કરવા સહિતના વિવિધ પ્રકલ્પો થકી શહેરમાં ઉજવાશે ઈકો ફ્રેન્ડલી તહેવારો અમદાવાદ શહેરમાં આગામી ધાર્મિક તહેવારોની

Read More
ગુજરાત

ગુજરાતના હિલસ્ટેશન સાપુતારા જઈ રહ્યા છો તો મોનસૂન ફેસ્ટિવલમાં લાભ લેવાનું ચૂકતા નહીં…

ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં થયો અભૂતપૂર્વ વધારો, 2024માં 26.91 લાખ લોકો આવ્યા ગુજરાતના ડાંગી, મણિયારોથી માંડીને 12 રાજ્યોના પરંપરાગત નૃત્યો

Read More
ગુજરાતટોપ ન્યુઝ

સીમા પર સુખનો સૂર્યોદયઃ ભૂપેન્દ્ર પટેલે સરહદી ગામની મુલાકાતે, બીએસએફના જવાનોની પીઠ થાબડી…

મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી ગાંધીનગર-બનાસકાંઠાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર પછી પણ સરહદી રાજ્યોમાં

Read More
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ અનુસૂચિત જાતિના નાગરિકોને ઓછા વ્યાજે ધિરાણ અપાશે

ધિરાણ લેવા ઈચ્છુક નાગરીકો આગામી તા.૨૩ જુલાઈથી ૧૭ ઓગષ્ટ સુધી www.sje.gujarat.gov.in/gscdc વેબસાઈટ પર અરજી કરી શકશે . રાજ્ય સરકાર દ્વારા

Read More
ગુજરાત

વંદે સોમનાથ કલા મહોત્સવઃ ગુજરાતમાં સોમનાથની પ્રાચીન કલા આરાધના પુનઃ જીવીત કરી

મહારાણી ચૌલાદેવી,હજારો નૃત્યાંગના અને નર્તકો દ્વારા થતી સોમનાથની નૃત્ય આરાધના પુનઃ પ્રારંભનો સાક્ષી બન્યો અરબી સમુદ્ર સોમનાથ: ગુજરાતના સોમનાથમાં વંદે

Read More
ગુજરાત

સ્વામિત્વ યોજના મુદ્દે સરકારનો મોટો નિર્ણય: ગુજરાતમાં હવે ગ્રામ્ય મિલકત સનદ વિના મૂલ્યે મળશે

25 લાખ મિલકતધારકોને સનદ મેળવવાના નાણાંકીય ભારણથી મુક્તિ મળશે ગાંધીનગરઃ સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની

Read More
ગુજરાતટોપ ન્યુઝ

અમદાવાદે દેશમાં ડંકો વગાડ્યોઃ દેશનું સ્વચ્છ શહેર બન્યું, પણ નાગરિકોની જવાબદારી વધારી, તૈયાર રહેજો!

સ્વચ્છતાના નામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝુંબેશ હાથ ધર્યા પછી લોકોમાં સ્વચ્છતા રાખવા મુદ્દે જાગૃતિ આવી છે, જે ગામ, શહેર

Read More
error: Content is protected !!